This is the
talk page for discussing improvements to the
Project Tiger Writing Contest page. |
|
Please tell me how can i create a new wiki page Perfectdiva ( talk) 09:36, 15 April 2018 (UTC)
Yes Ekta kumawat ( talk) 13:07, 21 April 2018 (UTC)
Tiger SUTIRTH VISHAL ( talk) 06:13, 17 May 2018 (UTC)
Tiger SUTIRTH VISHAL ( talk) 06:13, 17 May 2018 (UTC)
Thanx Anweeksha Mukherjee ( talk) 16:28, 21 May 2018 (UTC)
માંસાહાર ને શ્રેષ્ટ આહાર માનવામાં આવે છે પણ માંસાહાર થી પણ શ્રેષ્ટ અને સસ્તો આહાર જો કોઈ હોય તો એ કોઈ પણ જાત ના કઠોળ છે અને એ પણ ફણગાવેલા કઠોળ . ફણગાવેલા અથવા ઉગાડેલા કઠોળ ભરપુર વિટામિન્સ , અખૂટ ક્ષાર અને બે હિસાબ પોષક તત્વો થી ભરેલા હોય છે . ૧૦ થી ૧૨ કલાક પલાળી રાખેલા કઠોળ ને પાણી માંથી બહાર કાઢી ને પાતળા કપડા માં બાંધવા માં આવે છે જેના થી તે હવા માંથી પ્રાણ વાયુ નું શોષણ કરે છે . આ દહનક્રિયા ના લીધે કઠોળ માં નવા કોષો નું નિર્માણ થાય છે અને કઠોળ માં ફણગા ફૂટવા લાગે છે . બહાર આવેલા ફણગા માં વિટામીન “સી” ભરપુર પ્રમાણ માં હોય છે . વિટામીન “સી” તૈયાર કરવા માટે “સેલ્યુઝ” નામ નો પાચક રસ ઉત્પન્ન થાય છે .એ પાચક રસ કઠોળ નું પાચન કરવામાં ઘણી મદદ કરે છે . કઠોળ ને ૧૦ થી ૧૨ કલાક પલાળી રાખવાથી કઠોળ ની ઉપર નું સ્તર મુલાયમ થઇ જાય છે જેના લીધે એ સુપાચ્ય બની જાય છે . ટૂંક માં ફણગાવવા ની ક્રિયા થી કઠોળ માં સ્ટાર્ચ નું શર્કરા માં રૂપાંતર થાય છે અને એમાં રહેલું પ્રોટીન પાચન માટે હળવું બને છે . ફણગાવેલા કઠોળ માં પ્રોટીન નું પ્રમાણ ૩૪% જેટલું વધી જાય છે જેના કારણે આહાર તરીકે તેનું મહત્વ વધી જાય છે . ફણગા ફૂટવાની ક્રિયા ની સાથે જ કાર્બોહાઈડ્રેટ પદાર્થ નાં તત્વો નું વિસર્જન થાય છે અને વાતાવરણ માં રહેલા નાઈટ્રોજન વાયુ એમાં સમાય જાય છે અને એમીનો એસીડ માં રૂપાંતર થાય છે . આ રૂપાંતર નાં કારણે ફણગાવેલું કઠોળ માંસાહાર થી પણ વધુ સુપાચ્ય , સમૃદ્ધ અને ઉપયોગી બની જાય છે ફણગાવેલા કઠોળ માં મગ નો ઉપયોગ સૌથી વધારે કરવામાં આવતો હોઈ છે . સુકા મગ ને પલાડવાથી તેમાં પાણી નું પ્રમાણ ૮.૪% જેટલું વધે છે અને એમાં જ્યારે ફણગા ફૂટવા ના શરૂ થાય ત્યારે એમાં થી ૧૫% જેટલી કેલેરી ઘટે છે સાથે પ્રોટીન માં ૩૦% જેટલો વધારો થાય છે. આજ ની મોંઘવારી નાં સમય માં દૂધ , માંસાહાર , શાકભાજી અને ફળો રોજ અને વધારે પ્રમાણ માં લઇ શકતા નથી . એટલે આવા સમય માં ફણગાવેલા કઠોળ સસ્તા હોવાથી આપણે એમને રોજ બરોજ ના જીવન માં યોગ્ય સ્થાન આપવું જોઈએ જેના કારણે અમુક તત્વો ની ઉણપ નો ભોગ બનતા આપણે બચી શકીએ છે. — Preceding unsigned comment added by R.manish66 ( talk • contribs) 05:16, 19 April 2018 (UTC)
Two questions. Firstly, I'm currently not a member of the Wikimedia India chapter, as I live overseas, but I would love to contribute. Is membership in the chapter a requirement? Second of all, the Project Tiger rules mentioned that "three individual prizes will be awarded to the top three contributors from each participating community." What constitutes a category; are they based on the editing language? Also, can I contribute to both articles under the English Wikipedia and the Tamil Wikipedia, and if so, does this affect my eligibility in any way? Thank you! Visvajit ( talk) 21:51, 8 May 2018 (UTC)
MLA in 2019 from kadapa. — Preceding unsigned comment added by Rajesh moorthi ( talk • contribs) 11:42, 9 May 2018 (UTC)
This is the
talk page for discussing improvements to the
Project Tiger Writing Contest page. |
|
Please tell me how can i create a new wiki page Perfectdiva ( talk) 09:36, 15 April 2018 (UTC)
Yes Ekta kumawat ( talk) 13:07, 21 April 2018 (UTC)
Tiger SUTIRTH VISHAL ( talk) 06:13, 17 May 2018 (UTC)
Tiger SUTIRTH VISHAL ( talk) 06:13, 17 May 2018 (UTC)
Thanx Anweeksha Mukherjee ( talk) 16:28, 21 May 2018 (UTC)
માંસાહાર ને શ્રેષ્ટ આહાર માનવામાં આવે છે પણ માંસાહાર થી પણ શ્રેષ્ટ અને સસ્તો આહાર જો કોઈ હોય તો એ કોઈ પણ જાત ના કઠોળ છે અને એ પણ ફણગાવેલા કઠોળ . ફણગાવેલા અથવા ઉગાડેલા કઠોળ ભરપુર વિટામિન્સ , અખૂટ ક્ષાર અને બે હિસાબ પોષક તત્વો થી ભરેલા હોય છે . ૧૦ થી ૧૨ કલાક પલાળી રાખેલા કઠોળ ને પાણી માંથી બહાર કાઢી ને પાતળા કપડા માં બાંધવા માં આવે છે જેના થી તે હવા માંથી પ્રાણ વાયુ નું શોષણ કરે છે . આ દહનક્રિયા ના લીધે કઠોળ માં નવા કોષો નું નિર્માણ થાય છે અને કઠોળ માં ફણગા ફૂટવા લાગે છે . બહાર આવેલા ફણગા માં વિટામીન “સી” ભરપુર પ્રમાણ માં હોય છે . વિટામીન “સી” તૈયાર કરવા માટે “સેલ્યુઝ” નામ નો પાચક રસ ઉત્પન્ન થાય છે .એ પાચક રસ કઠોળ નું પાચન કરવામાં ઘણી મદદ કરે છે . કઠોળ ને ૧૦ થી ૧૨ કલાક પલાળી રાખવાથી કઠોળ ની ઉપર નું સ્તર મુલાયમ થઇ જાય છે જેના લીધે એ સુપાચ્ય બની જાય છે . ટૂંક માં ફણગાવવા ની ક્રિયા થી કઠોળ માં સ્ટાર્ચ નું શર્કરા માં રૂપાંતર થાય છે અને એમાં રહેલું પ્રોટીન પાચન માટે હળવું બને છે . ફણગાવેલા કઠોળ માં પ્રોટીન નું પ્રમાણ ૩૪% જેટલું વધી જાય છે જેના કારણે આહાર તરીકે તેનું મહત્વ વધી જાય છે . ફણગા ફૂટવાની ક્રિયા ની સાથે જ કાર્બોહાઈડ્રેટ પદાર્થ નાં તત્વો નું વિસર્જન થાય છે અને વાતાવરણ માં રહેલા નાઈટ્રોજન વાયુ એમાં સમાય જાય છે અને એમીનો એસીડ માં રૂપાંતર થાય છે . આ રૂપાંતર નાં કારણે ફણગાવેલું કઠોળ માંસાહાર થી પણ વધુ સુપાચ્ય , સમૃદ્ધ અને ઉપયોગી બની જાય છે ફણગાવેલા કઠોળ માં મગ નો ઉપયોગ સૌથી વધારે કરવામાં આવતો હોઈ છે . સુકા મગ ને પલાડવાથી તેમાં પાણી નું પ્રમાણ ૮.૪% જેટલું વધે છે અને એમાં જ્યારે ફણગા ફૂટવા ના શરૂ થાય ત્યારે એમાં થી ૧૫% જેટલી કેલેરી ઘટે છે સાથે પ્રોટીન માં ૩૦% જેટલો વધારો થાય છે. આજ ની મોંઘવારી નાં સમય માં દૂધ , માંસાહાર , શાકભાજી અને ફળો રોજ અને વધારે પ્રમાણ માં લઇ શકતા નથી . એટલે આવા સમય માં ફણગાવેલા કઠોળ સસ્તા હોવાથી આપણે એમને રોજ બરોજ ના જીવન માં યોગ્ય સ્થાન આપવું જોઈએ જેના કારણે અમુક તત્વો ની ઉણપ નો ભોગ બનતા આપણે બચી શકીએ છે. — Preceding unsigned comment added by R.manish66 ( talk • contribs) 05:16, 19 April 2018 (UTC)
Two questions. Firstly, I'm currently not a member of the Wikimedia India chapter, as I live overseas, but I would love to contribute. Is membership in the chapter a requirement? Second of all, the Project Tiger rules mentioned that "three individual prizes will be awarded to the top three contributors from each participating community." What constitutes a category; are they based on the editing language? Also, can I contribute to both articles under the English Wikipedia and the Tamil Wikipedia, and if so, does this affect my eligibility in any way? Thank you! Visvajit ( talk) 21:51, 8 May 2018 (UTC)
MLA in 2019 from kadapa. — Preceding unsigned comment added by Rajesh moorthi ( talk • contribs) 11:42, 9 May 2018 (UTC)